મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં દેવું વધી જતા ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ યુવાનની ભાળ મળી


SHARE













મોરબીમાં દેવું વધી જતા ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ યુવાનની ભાળ મળી

મોરબીના સામાકાંઠે નટવરપાર્ક સોસાયટીમાં રહેતો વીપ્ર યુવાન કોઈ કારણોસર ઘરે કોઇને કંઇપણ જાણ કર્યા વગર કયાંક ચાલ્યો ગયો હતો. જે અંગે ગુમશુધા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કરેલી તપાસમાં ખૂલ્યુ હતુ કે યુવાન ઉપર દેણું વધી ગયું હોય તે પોતાના સસરાને ત્યાં નાગપુર ચાલ્યો ગયો હતો.

મળતી વિગતો મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ મથક ખાતે વિમલ વિષ્ણુપ્રસાદ ઠાકર જાતે બ્રાહ્મણ (૪૫) રહે.મોરબી-૨ નટવર્કપાર્ક સોસાયટી ફલોરા ટાઉનશીપની સામેવાળાએ ગત તા.૨૯-૭ ના રોજ જાહેરાત કરી હતી કે, તેઓનો મોટો ભાઈ રાહુલ વિષ્ણુપ્રસાદ ઠાકર જાતે બ્રાહ્મણ (૪૭) રહે.મોરબી-૨ નટવરપાર્ક સોસાયટી ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યા ગયેલ છે તેની તપાસ ચલાવી રહેલા ફીરોજભાઈ સુમરાએ તપાસ કરતા બનાવમાં ખૂલ્યું હતું કે ગુમ થયેલા રાહુલભાઈ ઠાકર ઉપર દેણું વધી ગયુ હોવાથી તેઓ ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર તેમના સસરાને ત્યાં નાગપુર ચાલ્યા ગયા હતા અને હાલ તેઓની ભાળ મળી જતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.






Latest News