મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી
Breaking news
Morbi Today

શ્રી રાજપુત કરણી સેના-મોરબી દ્વારા રાજકોટના TRP ગેમઝોનમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો


SHARE







શ્રી રાજપુત કરણી સેના-મોરબી દ્વારા રાજકોટના TRP ગેમઝોનમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

મોરબીના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ ખાતે સાંજે ૭ વાગ્યે શ્રી રાજપુત કરણી સેના-મોરબી દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અવસાન પામેલ લોકોના આત્માની શાંતિ માટે મૌન પાડીને કેન્ડલ પ્રગટાવીને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ તકે રાજપુત કરણી સેનાના હોદ્દેદારો, આગેવાનો તેમજ રાજપુત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને મૃતકોને ઈશ્વર શાંતિ અર્ તેમજ તેમના પરિવારજનોને આ કારમુ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.






Latest News