મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

શ્રી રાજપુત કરણી સેના-મોરબી દ્વારા રાજકોટના TRP ગેમઝોનમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો


SHARE















શ્રી રાજપુત કરણી સેના-મોરબી દ્વારા રાજકોટના TRP ગેમઝોનમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

મોરબીના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ ખાતે સાંજે ૭ વાગ્યે શ્રી રાજપુત કરણી સેના-મોરબી દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અવસાન પામેલ લોકોના આત્માની શાંતિ માટે મૌન પાડીને કેન્ડલ પ્રગટાવીને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ તકે રાજપુત કરણી સેનાના હોદ્દેદારો, આગેવાનો તેમજ રાજપુત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને મૃતકોને ઈશ્વર શાંતિ અર્ તેમજ તેમના પરિવારજનોને આ કારમુ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.






Latest News