મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટી બરાર ગામે તળાવમાં અસંખ્ય માછલાના મોત


SHARE















માળિયા (મી)ના મોટી બરાર ગામે તળાવમાં અસંખ્ય માછલાના મોત

મોરબી જિલ્લાના માળિયા (મી) તાલુકાના મોટી બરાર ગામે તળાવ આવેલ છે તેમાં અસંખ્ય માછલાના મોત નિપજ્યાં છે જેથી કરીને અંગેની મોટી બરાર ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ ડાંગરને જવાબદાર વિભાગને જાણ કરવાની હતી જો કે, સરકારી વિભાગ એકબીજાને ખો આપતા હોવાનો આક્ષેપ સરપંચ દ્વારા કરવામાં આવેલ છે અને તળાવમાં અનેક માછલીના મોત થયા છે ત્યાર કયા કારણોસર માછલીના મોત થાય છે તે માહિતી સામે આવે તે જરૂરી છે જેથી કરીને સરપંચે ફોરેસ્ટ અને પશુપાલન વિભાગમાં જાણ કરી હતી ત્યારે બંને વિભાગના અધિકારીઓ એકબીજાને ખો આપતા હતા જેથી માછલીના મોત કયા કારણોસર થયા છે તે સામે આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે






Latest News