મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી !
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટી બરાર ગામે તળાવમાં અસંખ્ય માછલાના મોત


SHARE













માળિયા (મી)ના મોટી બરાર ગામે તળાવમાં અસંખ્ય માછલાના મોત

મોરબી જિલ્લાના માળિયા (મી) તાલુકાના મોટી બરાર ગામે તળાવ આવેલ છે તેમાં અસંખ્ય માછલાના મોત નિપજ્યાં છે જેથી કરીને અંગેની મોટી બરાર ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ ડાંગરને જવાબદાર વિભાગને જાણ કરવાની હતી જો કે, સરકારી વિભાગ એકબીજાને ખો આપતા હોવાનો આક્ષેપ સરપંચ દ્વારા કરવામાં આવેલ છે અને તળાવમાં અનેક માછલીના મોત થયા છે ત્યાર કયા કારણોસર માછલીના મોત થાય છે તે માહિતી સામે આવે તે જરૂરી છે જેથી કરીને સરપંચે ફોરેસ્ટ અને પશુપાલન વિભાગમાં જાણ કરી હતી ત્યારે બંને વિભાગના અધિકારીઓ એકબીજાને ખો આપતા હતા જેથી માછલીના મોત કયા કારણોસર થયા છે તે સામે આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે






Latest News