મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મોચી સમાજ દ્વારા સંત શિરોમણી જાગા સ્વામીની જન્મ જ્યંતીની ઉજવાઇ


SHARE







મોરબીમાં મોચી સમાજ દ્વારા સંત શિરોમણી જાગા સ્વામીની જન્મ જ્યંતીની ઉજવાઇ

અનાદિ મહામુક્ત પૂજ્ય સંત શિરોમણી જાગા સ્વામીની જન્મ જયંતી નિમિત્તે મોચી મંદિર ખાતે રંગોળી, દિપમાળા, અન્નકુટ દર્શન સહિતના કાર્યકમો યોજી મોચી સમાજ દ્વારા ભક્તિભાવ અને શ્રદ્ધપુર્વક ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી મોચી સમાજના પરિવારજનો દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી જાગા સ્વામીની જન્મ જયંતી નિમિત્તે મોચી શેરીમાં આવેલ મોચી મંદિર ખાતે દિપમાળા, અન્નકુટ દર્શન, રંગોળી સહિતના વિવિધ કાર્યકમો યોજી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા જાગા સ્વામી મિત્ર મંડળના પૂર્વ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડ, પૂર્વ મંત્રી જાદવ કાંતિલાલ પરસોતમભાઈ, પૂર્વ ખજાનચી પ્રફુલભાઈ એચ. વાળા, ધીરુભાઈ પરમાર, જયસુખભાઈ પરમાર, હિતેશ ભાઈ રાઠોડ, બળવંતભાઈ વાઘેલા, નાથાભાઈ પરમાર, પંકજભાઈ ચૌહાણ, મુન્નાભાઈ રચના સાડી વાલા,અને રમેશભાઈ રાજુભાઈ પરમાર સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યકમોનો બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો. તેમ જાગા સ્વામી મિત્ર મંડળના પૂર્વ મંત્રી જાદવ કાંતિલાલ પરસોતમભાઈની યાદીમાં જણાવાયું છે.






Latest News