મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી રઘુવંશી મહિલા મંડળ દ્વારા જલારામ મંદિર ખાતે શરદોત્સવ ઉજવાયો


SHARE













મોરબી રઘુવંશી મહિલા મંડળ દ્વારા જલારામ મંદિર ખાતે શરદોત્સવ ઉજવાયો

મોરબી રઘુવંશી મહિલા મંડળ દ્વારા રઘુવંશી બહેનો માટે શરદ પૂનમના પર્વ નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે વિનામુલ્યે રાસોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ૧૬૦ થી વધુ રઘુવંશી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ કેટેગરીના વિજેતા બહેનોને સંસ્થા તરફથી ઈનામો અર્પણ કરી સન્માનિત તેમજ પ્રોત્સાહીત કરવામા આવ્યા હતા.આ પ્રસંગે મોરબી જલારામ મંદિર દ્વારા મહાપ્રસાદનુ આયોજન પણ કરવામા આવ્યુ હતુ

કાર્યક્રમને સફળ બનાવવા રઘુવંશી મહિલા મંડળના ચંદ્રિકાબેન પલાણ, હીનાબેન, અવનીબેન, નીલાબેન, ક્રિષ્નાબેન, ઉમાબેન સોમૈયા, અજંલીબેન, કવિતાબેન, નયનાબેન સહીતના અગ્રણીઓ ઉપરાંત મોરબી જલારામ મંદિરના ભાવીનભાઈ ઘેલાણી, હસુભાઈ પંડિત, પપ્પુભાઈ ચંડીભમર, જયંતભાઈ રાઘુરા, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, અમિતભાઈ પોપટ, કીશોરભાઈ પલાણ, જીતુભાઈ પુજારા,રમેશભાઈ બુધ્ધદેવ, ચિરાગ રૂપારેલીયા સહીતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News