મોરબીના રેલ્વે સ્ટેશન પાસે ફટાકડાનો સ્ટોલ બાબતે થયેલ મારા મારીમાં વળતી ફરિયાદ નોંધાઈ
મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે
SHARE









મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે
મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા દિવાળીના તહેવાર નિમિતે રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૩૧/૧૦ ના રોજ રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ કરશે જેમાં મીઠાઈ, નમકીન અને ચેવડો રાખવામા આવશે અને તે ૫૦૦ ગ્રામના ૬૦ થી ૧૨૦ સુધીનો ભાવ રાખવામા આવેલ છે આ મીઠાઈ ફરસાણની ખરીદી માટે એડ્વાન્સ બુકીંગ તા. ૨૩ થી ૨૭ સુધી સાંજે ૬ થી ૮ કલાક દરમિયાન કરવી શકશે અને તા ૩૧ ના રોજ લોકોને મીઠાઇ આ ને ફરસાણનું વિતરણ શનાળા રોડ ઉપર આવેલ ઓમ શાંતિ વિદ્યાલય ખાતે ૮ થી ૮ વાગ્યા સુધીમાં કરવામાં આવશે
જે લોકોને રાહતદરે મીઠાઈ-ફરસાણ લેવા હોય તેઓને ગૌતમ કલોથ સ્ટોર્સ(જેઈલ રોડ, શશીભાઈ મહેતા, ૯૮૨૪૬૧૬૦૮૯), શિવ નોવેલ્ટી સ્ટોર્સ (ગ્રીનચોક, કુબેરનાથના નાકે ૯૭૨૭૫૧૫૦૦૧), વિકાસ ઓટો મોબાઈલ (પટેલ ચેમ્બર્સ, ત્રાજપર ચાર રસ્તા, ૯૮૨૫૬ ૪૪૯૯૧), કલાપૂર્ણમ સ્ટોર્સ (બજાર લાઈન, નિસર્ગભાઈ ૯૯૦૯૨ ૧૫૫૨૦), ભાવેશ ટ્રેડર્સ (મહેન્દ્રનગર મેઈન રોડ, કિરીટભાઈ સંઘવી ૯૪૨૯૦૯૭૭૬૫), રાજ શૃંગાર (ધર્મિલ મહેતા, નવકાર પ્રોવિઝનની બાજુમાં, રવાપર રોડ, ૭૦૪૬૨૦૨૭૯૯), ઓમ શિવ ઝેરોક્ષ (સુપર માર્કેટ, નીતીનભાઈ માકડીયા, ૮૭૫૮૭ ૦૦૩૦૦), પટેલ ઓફસેટ (રામચોક,હર્ષદભાઈ પટેલ, ૯૮૯૮૮૮૬૫૮૫), એમએનજે માર્કેટીંગ (૨૩૪ સ્ટાર આર્કેડ,સ્કાય મોલ સામે,શનાળા રોડ ૮૧૨૮૬૩૮૩૮૦) ખાતે નામ નોધાવી શકે છે.
