લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે કાલે કેબિનેટ મંત્રીની હાજરીમાં પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ


SHARE

















મોરબીના રવાપર ગામે કાલે કેબિનેટ મંત્રીની હાજરીમાં પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ

જળ સંપતિ અને પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા આવતીકાલે ૪ જુલાઈએ મોરબી જિલ્લાના પ્રવાસે છે.

કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સવારે ૯:૩૦ કલાકે ઇન્દ્રપ્રસ્થ ફાર્મ, ન્યુ એરા પબ્લિક સ્કૂલ પાસે, રવાપર-ઘુનડા રોડ, રવાપર, મોરબી ખાતે મચ્છુ- ૨ આધારિત રવાપર ગામની પાણી પુરવઠા યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને બપોરે ૧૩:૦૦ કલાકે વાંકાનેર પ્રાંત કચેરી, ખાતે વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે




Latest News