મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં છબીલ-ન્યાજમાં બરફનો ઉપયોગ ન કરવા શહેર ખતિબનું સૂચન


SHARE











મોરબીમાં છબીલ-ન્યાજમાં બરફનો ઉપયોગ ન કરવા શહેર ખતિબનું સૂચન

સૌરાષ્ટ્રમાં કોલેરા જેવી બીમારીઓ ફેલાય નહીં તે માટે બરફનો ઉપયોગ ન કરવાનું તંત્ર દ્વારા કહેવામા આવી રહ્યું છે ત્યારે મોહરમ નિમિતે મોરબી શહેર અને જીલ્લામાં છબીલ તથા ન્યાજ (પ્રસાદ) નું આયોજન કરવામાં આવે તેમાં બરફનો ઉપયોગ ન કરવા તેમજ સફાઈ રાખવા માટે શહેર ખતિબ દ્વારા સૂચન આપવામાં આવી છે.

મોરબીના તમામ સુન્ની મુસ્લિમ ભાઈઓને મોહરમ મહિનો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે ઇમામ હુસેન કરબલાની યાદમાં જુદાજુદા વિસ્તારમાં છબીલ તથા ન્યાજ (પ્રસાદ) નું આયોજન કરવામાં આવે છે એટલે કે, પ્રશાસન તરફથી આ વર્ષે સૌરાષ્ટ્રમાં કોલેરા જેવી બીમારીઓ ફેલાય નહીં તેના માટે બરફનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે. જેથી કરીને ન્યાજ કરવા વાળા બરફને દૂધ કોલ્ડ્રીંક તથા સરબત ઠંડુ કરવા માટે ન ઉપયોગ કરે અને બરફને બરફ રાખીને ઠંડુ કરવું અને સાફ સફાઈ પણ સરખી રાખવી તેમજ છબીલ કરવા વાળા પ્રશાસન તરફથી મંડપ લગાવવાની મંજૂરી મામલતદાર કચેરીથી મેળવી લેવી અને રોડ રસ્તા ઉપર ટ્રાફિકને નડતર રૂપ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું તેવું મોરબી શહેર ખતિબ સૈયદ અબ્દુલ રસીદમીયા બાપુ હાજી મદનીમીયા બાપુ કાદરી ઉલ જીલ્લાનીએ જણાવ્યુ છે.






Latest News