જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર રોડે ખૂંટીયા સાથે બાઇક આથડાતા યુવાનનું મોત


SHARE













ટંકારાના અમરાપર રોડે ખૂંટીયા સાથે બાઇક આથડાતા યુવાનનું મોત

ટંકારા તાલુકાનાં અમરાપર રોડ ઉપરથી યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે તેના બાઈકની આડે ખૂંટિયા આવ્યો હતો જેથી કરીને ખૂંટીયા સાથે બાઇક અથડાયુ હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં બાઇક લઈને જઇ રહેલા હજનાળી ગામના યુવાનનું મોત નીપજયું છે જે બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી છે.

મોરબી જિલ્લાના દરેક વિસ્તારમાં રજડતા ઢોરનો ત્રાસ છે અને અવાર નવાર નાના મોટા અકસ્માતો રજડતા ઢોરના લીધે થતાં હોય છે તેવામાં મોરબીના હજનાળી ગામે રહેતો દેવશીભાઈ ઓધવજીભાઈ ધંધુકિયા (૩૫) નામનો યુવાન ટંકારાના અમરાપર રોડ ઉપરથી બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના બાઈક આડે ખુટિયો આવ્યો હતો જેથી કરીને તેની સાથે બાઇક અથડાયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ગંભીર અકસ્માત થવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી આ યુવાનના મૃતદેહને ટંકારાની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.






Latest News