મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

વીર શહીદો અમર રહો: મોરબી યુવા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી નીકળી


SHARE







વીર શહીદો અમર રહો: મોરબી યુવા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી નીકળી

કારગિલ વિજય દિવસની ૨૫ મી વર્ષગાંઠ ની પૂર્વ સંધ્યાએ મોરબી જીલ્લા યુવા ભાજપ અને મોરબી શહેર યુવા ભાજપ દ્વારા વીર શહીદોને વિરાંજલી અર્પવા માટે મશાલ રેલીનું આયોજન કરવા માં આવ્યું હતું આ મશાલ રેલી સરદાર સાહેબના ચોકથી પ્રારંભ થઈને મોરબીની મુખ્ય બજારમાં થઈ ઓમ શાંતિ સ્કૂલ સુધી ગયેલ હતો અને ત્યારે વીર શહીદો અમર રહો", "ભારત માતા કી જય , વંદે માતરમ્" ના નાદથી રોડ ગુંજી ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં  જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાજિલ્લા યુવા પ્રમુખ સાગર સદાતિયા, મહામંત્રી, મંત્રી, ઉપપ્રમુખ તેમજ મોરબી શહેર યુવા ટીમ  શહેર પ્રમુખ જયદીપભાઈ,મહામંત્રી, મંત્રી, ઉપપ્રમુખ તેમજ તમામ ટીમ હાજર રહી હતી.






Latest News