મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના મામલતદાર તરીકે સુહાની આર. કેલૈયા મુકાયા


SHARE











વાંકાનેરના મામલતદાર તરીકે સુહાની આર. કેલૈયા મુકાયા

 સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા નાયબ મામલતદારને બઢતી આપીને દિવાળીને ગિફ્ટ આપવામાં આવી છે અને બદલી કરવામાં આવી છે ત્યારે વાંકાનેરમાં મામલતદારની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાથી મહિલા મામલતદારને મૂકવામાં આવેલ છે

રાજ્યના જે નાયબ  મામલતદારો પોતાના પ્રમોશનની રાહ જોઇને બેઠા હતા તે ફાઈલ અંતે સરકારે ક્લીયર કરી છે. અને મહેસુલ વિભાગ દ્વારા જુદાજુદા જીલ્લામાં જુદી જુદી બ્રાન્ચોમાં ફરજો બજાવતા મામલતદાર અને નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે જેમાં વાંકાનેરમાં મામલતદારની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હતી ત્યાં સુરેન્દ્રનગર જિલ્લામાથી મહિલા મામલતદાર સુહાની આર. કેલૈયાને મૂકવામાં આવેલ છે






Latest News