વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે બાલવાટિકા અને પક્ષીઘરનું લોકાર્પણ કરાયું


SHARE







ટંકારાના વીરપર ગામે બાલવાટિકા અને પક્ષીઘરનું લોકાર્પણ કરાયું

ટંકારા તાલુકાના વીરપર ગામે સ્વ. પરેશભાઈ પ્રભુભાઈ લિખિયાની યાદગીરી રૂપે તેમના પિતા પ્રભુભાઈ જીવરાજભાઈ લિખિયા દ્વારા નિર્મિત બાલવાટિકા અને પક્ષીઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે વીરપર ગામના સરપંચ મહેશભાઈ લિખિયા, ઉપસરપંચ અને સભ્યો તેમજ લિખિયા પરિવારના લોકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું






Latest News