મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ડીવાઇડરમાંથી બાઈક કાઢતા સમયે પડી જતા આધેડનું મોત


SHARE











વાંકાનેરમાં ડીવાઇડરમાંથી બાઈક કાઢતા સમયે પડી જતા આધેડનું મોત


મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ચંદ્રપુર ગામની પાસે હાઇવેના તૂટેલા ડિવાઈડરમાંથી બાઈક કાઢીને રોડ ક્રોસ કરવા જતાં સમયે પડી જતા માથામાં થયેલ ગંભીર ઇજાઓના લીધે આધેડનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહીતી મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા હસનભાઈ રસુલભાઈ ખલીફા (ઉમર ૫૦) નામના આધેડ તેમના પુત્રને મૂકવા માટે ચંદ્રપુર તરફ જવા નિકડયા હતા ત્યારે હાઇવે ઉપરના તૂટેલા ડિવાઈડરમાંથી તેઓએ બાઈક કાઢીને રોડ ક્રોસ કરવા જતા બાઇકમાંથી પડી જતા હેમરેજ જેવી ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પુત્ર મુનાફભાઈ હસનભાઈ ખલીફાએ મૃતકની સામે બેદરકારીથી વાહન હંકારવા સબબ ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક હસનભાઈ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.






Latest News