મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી સેવાસદન ખાતે ફાયરના જવાનોની ખાસ  પ્રાયોગિક અભ્યાસ તાલીમ યોજાઈ


SHARE













મોરબી સેવાસદન ખાતે ફાયરના જવાનોની ખાસ  પ્રાયોગિક અભ્યાસ તાલીમ યોજાઈ

મોરબી મહાનગરપાલિકાના ફાયર સ્ટેશનના ફાયરના જવાનો દ્વારા જિલ્લા સેવાસદન ખાતે ખાસ અભ્યાસ તાલીમ યોજવામાં આવી હતી. જેમાં ખાસ કરીને કોઈ દુર્ઘટના બને તો આ દુર્ઘટના સમયે રાહત બચાવની કામગીરી કઈ રીતે કરવાની હોય છે તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું અને દુર્ઘટનાને નિયંત્રણમાં લાવવા માટે શું શું પગલા લઈ શકાય તેની માહિતી અધિકારી અને કર્મચારીઓને આપવામાં આવી હતી. આ તકે ઇનચાર્જ કલેકટર સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા સહિતનાને આ અભ્યાસ તાલીમનું નિરીક્ષણ કર્યું હતું. સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા તથા ફાયરના જવાનો પ્રાયોગિક અભ્યાસમાં જોડાયા હતા.








Latest News