ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવતી કાલે (રવિવારે) સુન્ની મુસ્લિમ સમાજનાં છઠ્ઠા સમૂહલગ્ન


SHARE







વાંકાનેરમાં આવતી કાલે (રવિવારે) સુન્ની મુસ્લિમ સમાજનાં છઠ્ઠા સમૂહ લગ્ન યોજાશે

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં આવતી કાલે સુન્ની મુસ્લિમ સમાજનાં છઠ્ઠા સમૂહ લગ્ન યોજાશે જેમાં અગિયાર દુલ્હા-દુલ્હન નિકાહ ખ્વાની રસમ અદા કરશે.

હ.ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રૂપ વાંકાનેર દ્વારા આયોજીત સુન્ની મુસ્લિમ સમાજ નાં છઠ્ઠા સમૂહ લગ્ન આવતી કાલે તા.26 ને રવિવારે યોજાશે, જેમાં અધ્યક્ષ-માર્ગદર્શક અલ્હાજ પીર સૈયદ ખુરશીદ હૈદર એ.પીરઝાદા ખાસ ઉપસ્થિત રહેશે, સમૂહ લગ્ન માં કુરાન શરીફ સાથે 134 જેટલી કરિયાવરની ચીજ વસ્તુઓ દાતાઓનાં સહયોગથી અર્પણ કરવામાં આવશે, સૈયદ મીરૂમીયા બાવા દરગાહ શરીફ ગ્રાઉન્ડ વાંકાનેર ખાતે આ સમૂહ લગ્ન યોજાશે, જેમાં સત્કાર સમારંભ સાંજે 4-30 કલાકે, સાંજે અસરની નમાઝ બાદ નિકાહ ખ્વાની અને સાંજે 7-00 કલાકે જમણવાર યોજાશે.

 






Latest News