મોરબી નજીકથી પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલે: વધુ બે ની ધરપકડ મોરબીના મચ્છુ-2 ડેમ નજીક આવેલ પુલ ઉપરની નીચે ઝંપલાવીને યુવતીએ કર્યો આપઘાત મોરબી : વિન્ટેલ ફાઉન્ડેશનએ શિક્ષણ સહાય અર્થે શાળાને એક લાખનું અનુદાન અર્પણ કર્યું મોરબીમાં ઓમ વીવીઆઈએમ કોલેજમાં યુવતીઓ માટે જાગૃતિનો સેમીનાર યોજાયો મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી અંત મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજાઇ મોરબીમાં રિપેરિંગ માટે 33 દિવસથી બંધ રાખવામા આવેલ પાડાપુલ કામ પૂરું થઈ જતાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકયો વાંકાનેર ખાતે ૨૦ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવતી કાલે (રવિવારે) સુન્ની મુસ્લિમ સમાજનાં છઠ્ઠા સમૂહલગ્ન


SHARE













વાંકાનેરમાં આવતી કાલે (રવિવારે) સુન્ની મુસ્લિમ સમાજનાં છઠ્ઠા સમૂહ લગ્ન યોજાશે

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં આવતી કાલે સુન્ની મુસ્લિમ સમાજનાં છઠ્ઠા સમૂહ લગ્ન યોજાશે જેમાં અગિયાર દુલ્હા-દુલ્હન નિકાહ ખ્વાની રસમ અદા કરશે.

હ.ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રૂપ વાંકાનેર દ્વારા આયોજીત સુન્ની મુસ્લિમ સમાજ નાં છઠ્ઠા સમૂહ લગ્ન આવતી કાલે તા.26 ને રવિવારે યોજાશે, જેમાં અધ્યક્ષ-માર્ગદર્શક અલ્હાજ પીર સૈયદ ખુરશીદ હૈદર એ.પીરઝાદા ખાસ ઉપસ્થિત રહેશે, સમૂહ લગ્ન માં કુરાન શરીફ સાથે 134 જેટલી કરિયાવરની ચીજ વસ્તુઓ દાતાઓનાં સહયોગથી અર્પણ કરવામાં આવશે, સૈયદ મીરૂમીયા બાવા દરગાહ શરીફ ગ્રાઉન્ડ વાંકાનેર ખાતે આ સમૂહ લગ્ન યોજાશે, જેમાં સત્કાર સમારંભ સાંજે 4-30 કલાકે, સાંજે અસરની નમાઝ બાદ નિકાહ ખ્વાની અને સાંજે 7-00 કલાકે જમણવાર યોજાશે.

 




Latest News