મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

વડાપ્રધાનની અપીલ બાદ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રીએ વિદેશ પ્રવાસ રદ કર્યો


SHARE







વડાપ્રધાનની અપીલ બાદ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રીએ વિદેશ પ્રવાસ રદ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને વિદેશ પ્રવાસ ઉપર રોક લગાવવા અપીલ કરી છે.ત્યારે વડાપ્રધાનની આ અપીલને પગલે ઘણા લોકો પોતાનો વિદેશ પ્રવાસ રદ કરી રહ્યા છે.આ રીતે જ વડાપ્રધાનની અપીલ બાદ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાએ પણ પોતાનો વિદેશ પ્રવાસ રદ કર્યો હોવાનું તેઓએ જણાવ્યું છે.

મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જેઠાભાઈ રમુભાઇ મિયાત્રા તા.૧૭ મે ના રોજ કઝાકિસ્તાન પ્રવાસ માટે જવાના હતા.પરંતુ વડાપ્રધાનની અપીલને માન આપીને તેઓએ પોતાનો આ વિદેશ પ્રવાસ રદ કર્યો છે.આમ જેઠાભાઈ મીયાત્રાએ વડાપ્રધાનના દેશહિતના આહવાનને સમર્થન આપ્યું છે.






Latest News