મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના સોલંકીનગર ગામે ભારત માતાના પૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના સોલંકીનગર ગામે ભારત માતાના પૂજનનો કાર્યક્રમ યોજાયો

મોરબી સીમા જાગરણ મંચ સાગરભારતી દ્વારા ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના સીમાવર્તી વિસ્તારના સોલંકીનગર ગામે ભારત માતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગામના પરિવારજનો દ્વારા ભારત માતાનું કંકુ, ચોખા અને તિલક કરી પૂજન કર્યું હતું. તેમજ આ પૂજન અને પર્વ અંગે દિલીપભાઈ પરમાર દ્વારા વક્તવ્ય (બૌધ્ધિક) આપવામાં આવેલ હતું અને સીમા જાગરણ મંચ દ્વારા આ પ્રજાસત્તાક પર્વ નિમતે ગામના જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અર્પણ કરેલ હતું આ સમગ્ર કાર્યક્રમ ને સફળ કરવા બદલ સીમા જાગરણ મંચના સહ સંયોજક હિરેનભાઈ વિડજાએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરેલ હતો






Latest News