માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીની સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈનો વિદાઇ સમારોહ યોજાયો


SHARE













મોરબીની સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈનો વિદાઇ સમારોહ યોજાયો

મોરબીની સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈ એસ. હાજીયાણી નિવૃત્ત થતાં તેમનો વિદાય સન્માન સમરોહ સાર્વજનિક પ્રાથમિક શાળામાં રાખવામા આવ્યો હતો ત્યારે સાર્વજનિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી દેવેનભાઈ રબારી (યંગ ઇન્ડિયા ગ્રુપ), પાલિકાના સભ્ય ભાનુબેન નગવાડિયા, સીઆરસી કો. સંદીપભાઈ આદ્રોજા, ભૂતપૂર્વ સીઆરસી કો. બાબુલાલ દેલવાડિયા, પેટા શાળાના આચાર્યો અને શિક્ષકો તેમજ અશોકભાઈ હજીયાણીના સ્નેહીજનો, શાળાના વિદ્યાર્થીઓ સહિતન ઉપસ્થિત રહ્યા હતા. અને અશોકભાઈનું શ્રીફળ, પડો, ફૂલહાર, સાલ અને ગિફ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય મનીષભાઈ યાજ્ઞિક, કામિનીબેન દવે સહિતનાએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમનું સંચાલન પોલીસ લાઇન કુમાર શાળાના આચાર્ય વિરેનભાઈ સદાતિયાએ કર્યું હતું.






Latest News