મોરબીમાં વીજપોલ-વાયરની વળતર નીતિના વિરોધમાં પદયાત્રા યોજાઇ: આંદોલન પૂરું કરવા માટે સરકારને 3 ઓપ્શન આપતા ખેડૂતો મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીના રવાપરમાં બંધ મકાનમાંથી એકાદ લાખના મુદામાલની ચોરી


SHARE







મોરબીના રવાપરમાં બંધ મકાનમાંથી એકાદ લાખના મુદામાલની ચોરી

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ સરદાર-૧ માં રહેતા યુવાનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી રોકડા, કેમેરા, દાગીના સહિત એક લાખના મુદામાલની ચોરી કરેલ છે જો કે, આ અંગેની કોઈ ફરિયાદ હજુ સુધી નોંધાઈ નથી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામમાં સરદાર-૧ માં રહેતા રૈયાણી મિલનભાઈ રતિલાલભાઈ જામનગર ગયા હતા જેથી તેનું મકાન બંધ હતું ત્યારે તા૨૭ ની એક રાત માટે બંધ રહેલા મકાનમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ત્યાંથી રોકડા ૪૦૦૦૦, કેનન કંપનીનો ૪૦૦૦૦ નો કેમેરો, મંગળસૂત્ર સહિતના દાગીના, કપડા સહિત કુલ મળીને એકાદ લાખના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી સિટી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી અને પોલીસે સ્થળ ઉપર આવી પણ હતી તો પણ હજુ સુધી આ બનાવની કોઈ ફરિયાદ નોંધાઈ નથી






Latest News