મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે આઇટીઆઇ દ્રારા કેરિયર કાઉન્સેલિંગ સેમિનાર યોજાયો


SHARE







મોરબીના વનાળીયા ગામે આઇટીઆઇ દ્રારા કેરિયર કાઉન્સેલિંગ સેમિનાર યોજાયો

મોરબીની સરકારી માધ્યમિક શાળા વનાળીયા ખાતે, આઈ.ટી.આઈ.-મોરબી તેમજ શાળા પરિવાર દ્વારા કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આઈ.ટી.આઈ. મોરબીમાંથી ચિરાગભાઈ ગામી દ્વારા તેમજ શાળાના આચાર્ય વી.બી.જાની, શાળાના શિક્ષક એમ.એચ.દેથરિયા તેમજ યુ.એસ.ઝાલા દ્વારા કેરિયર લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોરબી આઈ.ટી.આઈ.માં ચાલતાં તમામ કોર્ષ તેમજ પ્રવેશ પ્રક્રિયા બાબતે પણ માહિતી આપવામાં આવી હતી.અંતે કેરિયરલક્ષી માહિતી પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.






Latest News