સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. આયોજિત વિમેન્સ ટી-૨૦ લીગમાં મોરબીના નિશાંત જાનીને હેડ કોચની જવાબદારી
Morbi Today
મોરબીમાં પરશુરામ ધામ ખાતે સંત કુટીર-ચબુતરાનું ખાતમુહૂર્ત કરાયું
SHARE
મોરબીમાં પરશુરામ ધામ ખાતે સંત કુટીર-ચબુતરાનું ખાતમુહૂર્ત કરાયું
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે મોરબી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા, વી.સી. હાઇસ્કુલના પૂર્વ પ્રિન્સિપાલ બી.ટી. ઠાકરના વરદ હસ્તે સંત કુટીર તેમજ ચબુતરાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે પરશુરામ ધામ ટ્રસ્ટના ભુપતભાઈ પંડયા, અનિલભાઈ મહેતા, જગદીશભાઈ ઓઝા, આર.કે. ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ મેહતા, કૌશિકભાઈ વ્યાસ સહિતના મોરબીના બ્રહ્મ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા









