મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા મોરબી નાગરિક બેંકના ચેરમેન પદે દીપકભાઈ પોપટ વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજા મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગકારો દેશને સક્ષમ ભારત બનાવવા માટે કદી પાછીપાની કરતા નથી


SHARE













મોરબીના ઉદ્યોગકારો દેશને 'સક્ષમ ભારત' બનાવવા માટે કદી પાછીપાની કરતા નથી

રશીયા ખાતે મોસબીલ્ડ એકસીબીશનમા મોરબીના ઉધોગકારો દ્વારા પ્રદર્શનમા ભાગ લેવામાં આવ્યો હતો અને તેની સાથોસાથ ભારતીય દુતાવાસ દ્વારા ઉધોગકારોને રાત્રીભોજન માટે આમંત્રીત પણ કરવામાં આવ્યા હતા. એકસીબીસનનુ ઉદ્દઘાટન પણ ભારતીય રાજદુત મહામહીમ પવનકપુર દ્વારા કરવામાં આવ્યુ હતુ.આજે રસીયા-યુક્રેન યુદ્ધના માહોલમાં પણ મોરબીના સાહશીક ઉધોગકારોએ રશીયામા પોતાની પ્રોડકટનુ પ્રદર્શન કરીને નૈતિક હિંમતના દર્શન કરાવ્યા હતા.અત્રે નોંધનીય છે કે સમગ્ર વિશ્વની જુદીજુદી જગ્યાઓમાં જઈને મોરબીના ઉદ્યોગકારો પોતાની પ્રોડક્ટનું વેચાણ કરતા હોય છે ત્યારે સામાન્ય સંજોગોની જેમ જ આજે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે તેવા સમયે પણ મોરબીના ઉદ્યોગકારો પોતાની પ્રોડક્ટ રસીયાના માર્કેટમાં યોજાયેલ એકઝીબીશનમાં મૂકીને પોતાના દેશને 'સક્ષમ ભારત' બનાવવા માટે મોરબીના ઉદ્યોગકારો પાછીપાની કરતા નથી તે હકીકત છે.






Latest News