માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ
Breaking news
Morbi Today

મોરબીના પંચમુખી હનુમાન મંદિરે ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ ધામધુમથી યોજાયા


SHARE













મોરબીના પંચમુખી હનુમાન મંદિરે ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ ધામધુમથી યોજાયા

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ટ્રસ્ટ દ્વારા તા ૨૬/૩ થી ૧/૪ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગોને ધામધુમથી ઉજવવામાં આવી રહ્યા છે અને આ કથાનો સમય ૩ થી ૭ નો રાખવામા આવેલ છે અને કથાકાર સુહાગભાઇ દવે શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે નૃસિંહ પ્રાગટ્યવામન પ્રાગટ્યકૃષ્ણ પ્રાગટ્યગોવર્ધન પૂજા બાદ રૂક્ષ્મણી વિવાહના પ્રસંગને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં હિમાંશુભાઈ પાઠક અને શીતલની દીકરીને કુષ્ણ બનાવવામાં આવી હતી અને ધામધૂમ સાથે સોસાયટીના બહેનો જાનમાં જોડાયા હતા અને રૂક્ષ્મણી વિવાહના પ્રસંગને ઉજવવામાં આવ્યો હતો






Latest News