મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત માળીયા (મી)ના અંજીયાસર પાસેનો બનાવ: પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરી, 5 લાખનું કર્યું નુકશાન વાંકાનેરના કેરાળા ગામના બોર્ડ પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને માથા, મણકા અને નાક ઉપર ગંભીર ઇજા મોરબીના સબજેલની સામે વોંકળા પાસેથી યુવાનની લાશ મળી : તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના પંચમુખી હનુમાન મંદિરે ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ ધામધુમથી યોજાયા


SHARE













મોરબીના પંચમુખી હનુમાન મંદિરે ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ ધામધુમથી યોજાયા

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ટ્રસ્ટ દ્વારા તા ૨૬/૩ થી ૧/૪ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગોને ધામધુમથી ઉજવવામાં આવી રહ્યા છે અને આ કથાનો સમય ૩ થી ૭ નો રાખવામા આવેલ છે અને કથાકાર સુહાગભાઇ દવે શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે નૃસિંહ પ્રાગટ્યવામન પ્રાગટ્યકૃષ્ણ પ્રાગટ્યગોવર્ધન પૂજા બાદ રૂક્ષ્મણી વિવાહના પ્રસંગને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં હિમાંશુભાઈ પાઠક અને શીતલની દીકરીને કુષ્ણ બનાવવામાં આવી હતી અને ધામધૂમ સાથે સોસાયટીના બહેનો જાનમાં જોડાયા હતા અને રૂક્ષ્મણી વિવાહના પ્રસંગને ઉજવવામાં આવ્યો હતો






Latest News