વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વવાણિયા ગામે યોજનારા પાટોત્સવનું સીએમને રૂબરૂ આમંત્રણ પાઠવ્યું


SHARE









માળીયા(મી)ના વવાણિયા ગામે યોજનારા પાટોત્સવનું સીએમને રૂબરૂ આમંત્રણ પાઠવ્યું

મોરબી જિલ્લાના વવાણિયા ગામ ખાતે રામબાઈમાંની જગ્યામાં તા.૧૭ ને મંગળવારના રોજ પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.  આ પાટોત્સવ સાથે સાથે નવ નિર્મિત ભોજનાલય, સભાખંડ અને ગૌશાળાનું ઉદઘાટન સમારોહ પણ યોજાનાર છે.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલને  હાજર રહેવા માટે આહીર સમાજના અગ્રણી એવા ઉગાભાઇ રાઠોડ, જેઠાભાઇ મયાત્રા તેમજ મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલની હાજરીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે રાજ્યના મંત્રી અને મોરબી માળીયા બેઠકના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા અને માજી મંત્રી જવાહરભાઇ ચાવડા પણ ત્યાં હાજર રહ્યા હતા






Latest News