તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા મોરબીની પીપળીયા ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ મોરબીના બેલા નજીક અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબી: ઝાડા ઉલટી થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં મોરબીના કાર્યકર્તાઓએ હાજર રહ્યા કચ્છથી મોરબી આવેલ બોલેરો ગાડીમાં ગૌવંશ હોવાની બાતમી આધારે વાહન ચેક કરવા ગયેલ ગૌરક્ષકો ઉપર ખાટકીવાસમાં ધોકા, પાઇપ અને તિક્ષણ હથિયાર વડે હુમલો મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને જન્મદિને વિવાન વાઢેરની સારવાર માટે આપ્યા ૫૧૦૦ રૂપિયા


SHARE















મોરબીમાં યુવાને જન્મદિને વિવાન વાઢેરની સારવાર માટે આપ્યા ૫૧૦૦ રૂપિયા

 મોરબીના નારણકા ગામના અને હાલ મોરબી રહેતા અશોકભાઈ કાનજીભાઈ મોરડીયા (નવસર્જન ફ્રુડ પ્રોડેક્ટ એલ.એલ.પી કપંનીના મેનેજિંગ ડાયરેક્ટર) તથા જાગૃતિબેન મોરડીયાના દીકરા નિર્મલનો જન્મદિવસ હતો જેથી કરીને ઘુનડા રોડ ઉપર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે સેવાકીય કામ કરીને તેની ઉજવણી કરી હતી અને સાથોસાથે કોડીનાર તાલુકાના આલીદર ગામના વિવાન વાઢેરને ૧૬ કરોડના ઇન્જેક્શનની જરૂર છે. જેના માટે ફુલ નહીં તો ફૂલની પાખંડી રૂપે વિવાનની મદદ કરવા માટે નિર્મલ મોરડીયાએ ૫૧૦૦ રૂપિયા આપ્યા છે અને અન્ય લોકોને પણ આર્થિક મદદ કરવા માટે અપીલ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કેઅશોકભાઈએ નારણકાના લોકોને હોસ્પિટલના કામ માટે નિ:શુક્લ પોતાની કાર અગાઉ અર્પણ કરી હતી જે ઇમર્જન્સી સમયે ગામના લોકો માટે આશીર્વાદ સમાન બને છે




Latest News