મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે જગનદાસ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ


SHARE











મોરબીના રામધન આશ્રમે જગનદાસ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

માળીયા તાલુકાનાં વવાણીયા ગામે આવેલ રામબાઈ માંની જગ્યાના મહંત જગનદાસ બાપુનું નિધન થયું છે ત્યારે મોરબી રામધન આશ્રમ ખાતે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે રામધૂન રાખવામાં આવી હતી તેમજ ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો. અને વવાણીયામાં રામબાઈ માંની જગ્યાના મહંત અને ભાવેશ્વરી માતાજીના કાકા જગનદાસ મહારાજ બ્રહ્મલીન થતા સેવા કાર્ય કરીને મૌન પાળીમે આશ્રમના ભક્તો દ્વારા બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી






Latest News