મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે જગનદાસ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ


SHARE













મોરબીના રામધન આશ્રમે જગનદાસ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

માળીયા તાલુકાનાં વવાણીયા ગામે આવેલ રામબાઈ માંની જગ્યાના મહંત જગનદાસ બાપુનું નિધન થયું છે ત્યારે મોરબી રામધન આશ્રમ ખાતે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે રામધૂન રાખવામાં આવી હતી તેમજ ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો. અને વવાણીયામાં રામબાઈ માંની જગ્યાના મહંત અને ભાવેશ્વરી માતાજીના કાકા જગનદાસ મહારાજ બ્રહ્મલીન થતા સેવા કાર્ય કરીને મૌન પાળીમે આશ્રમના ભક્તો દ્વારા બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી








Latest News