મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે જગનદાસ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ


SHARE











મોરબીના રામધન આશ્રમે જગનદાસ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

માળીયા તાલુકાનાં વવાણીયા ગામે આવેલ રામબાઈ માંની જગ્યાના મહંત જગનદાસ બાપુનું નિધન થયું છે ત્યારે મોરબી રામધન આશ્રમ ખાતે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે રામધૂન રાખવામાં આવી હતી તેમજ ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો. અને વવાણીયામાં રામબાઈ માંની જગ્યાના મહંત અને ભાવેશ્વરી માતાજીના કાકા જગનદાસ મહારાજ બ્રહ્મલીન થતા સેવા કાર્ય કરીને મૌન પાળીમે આશ્રમના ભક્તો દ્વારા બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી






Latest News