મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામના વેપારી પાસેથી માલ લઈને રૂપિયા ન આપનારને ૯ ટકા વ્યાજ સાથે રકમ ચુકવવા કોર્ટનો આદેશ


SHARE













ટંકારાના નેકનામ ગામના વેપારી પાસેથી માલ લઈને રૂપિયા ન આપનારને ૯ ટકા વ્યાજ સાથે રકમ ચુકવવા કોર્ટનો આદેશ

ટંકારા તાલુકાના નેકનામ ગામના વેપારીએ ૬.૩૭ લાખનો માલ આપ્યો હતો જેની સામે રૂપિયા લેવાના થતાં હતા તે માલ લેનારે આપેલ ન હતા જેથી કરીને વેપારીએ કરેલ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો અને કોર્ટે માલના રૂપિયા ન આપનાર પેઢીને દાવાની તારીખથી ૯ ટકા વ્યાજ સાથે રૂપિયા ચૂકવવા આદેશ કરેલ છે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં નેકનામ ગામે ઉમિયા ઈન્ડસ્ટ્રીઝ ઓઈલ મીલના ભાગીદાર મયુરકુમાર હેમરાજભાઈએ કપાસીયા ખોળનું વેચાણ કર્યું હતું. અને માલના ૬.૩૭ ક્રિષ્ના પ્રોટીન્સના પ્રોપરાઈટર જયંતીભાઈ આસોદરિયા પાસે રૂપિયા લેવાના હતા પરંતુ તે રકમ ચૂકવી ન હતી જેથી કરીને વેપારીએ કરેલ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે ટંકારા સિવિલ કોર્ટે લેણી રકમના દાવાની તારીખથી ૯ ટકા વ્યાજે સહિતની રકમ ચુકવવાનો ક્રિષ્ના પ્રોટીન્સના પ્રોપરાઈટર જયંતીભાઈ આસોદરિયાને હુકમ કર્યો છે. આ કેસમાં ઉમિયા ઈન્ડસ્ટ્રીઝ ભાગીદારી પેઢીના વકીલ તરીકે મોરબીના યુવા વકીલ અલ્પેશ હાલપરા રોકાયેલા હતા.








Latest News