મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ નાલંદા વિદ્યાલય ખાતે યોજાશે


SHARE













મોરબી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ નાલંદા વિદ્યાલય ખાતે યોજાશે

રમત-ગમતયુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગગાંધીનગર દ્વારા પ્રેરિતકમિશ્નરશ્રીયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીમોરબી દ્વારા સંચાલિત મોરબી જિલ્લા કક્ષા યુવા ઉત્સવ અને જિલ્લા કક્ષા કલા મહાકુંભનું આયોજન ૧૧ સપ્ટેમ્બરના રોજ નાલંદા વિદ્યાલય- વિરપરતા.ટંકારા ખાતે સવારે ૮:૦૦ કલાકે કરવામાં આવ્યું છે.

નિબંધ તથા ચિત્રના વિષયો સ્થળ પર જ આપવામાં આવશે. જ્યારે વકૃત્વ સ્પર્ધાના વિષયો ૨૪ કલાક અગાઉ સ્પર્ધકને પોતાની સ્કુલમાંથી આપવવામાં આવશે. કલા મહાકુંભ અને યુવા ઉત્સવ  ઉપરોક્ત સ્થળ તથા તારીખે તાલુકા કક્ષાએ વિજેતા થયેલ પ્રથમ નંબર અને સીધું જિલ્લા કક્ષાએ ફોર્મ ભરેલ હોય તેવા સ્પર્ધકોએ હાજર રહેવુ. યુવા ઉત્સવમાં ઓનલાઈન સ્પર્ધાઓ મુજબ જેમણે પોતાની કૃતિ સીડી/ડીવીડી/ પેનડ્રાઈવ દ્વારા આપેલ છેતે સ્પર્ધકોએ હાજર રહેવાનું નથી તેવું મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે








Latest News