ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા બહુજન સમાજ પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો


SHARE













ટંકારા તાલુકા બહુજન સમાજ પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકા બહુજન સમાજ પાર્ટી દ્વારા ટંકારા લતીપર ચોકડીએ આંબેડકર હોલમાં બામસેફડીએસફોરબીવીએફ અને બીએસપીના સંસ્થાપક કાંસિરામની ૧૬માં મહાપરીનિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલીના  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુજન સમાજ હિતેચ્છુબસપા કાર્યકરોભીમ અનુયાયીઓભાઈઓબહેનોવડીલો અને મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને તાલુકાજિલ્લા અને પ્રદેશમાંથી આવેલા આગેવાનોએ કાંસીરામના ત્યાગ અને બલિદાનને યાદ કરી બહુજન સમાજ પાર્ટીને મજબુત બનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે બહુજન સમાજ પાર્ટીના તાલુકા અને જિલ્લાના નવા હોદેદારોની નિમણુક કરી હતી તેવું બસપા સમર્થક હેમંતભાઈ ચાવડાની યાદીમાં જણાવ્યુ છે








Latest News