માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે જ્ન્માષ્ટમીની ઉજવણી સંદર્ભે મિટિંગ યોજાઇ


SHARE













વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે જ્ન્માષ્ટમીની ઉજવણી સંદર્ભે મિટિંગ યોજાઇ

વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી સરકારની ગાઈડ લાઈન પ્રમાણે કઈ રીતે કરવી તેના માટે મિટિંગ રાખેલી હતી જેમાં ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ, મહંત જગદીશગિરિ, મહંત રેવાદાસ બાપુ ફળેશ્વર મંદિર હજાર રહયા હતા જેમાં વાંકાનેરને ગોકુળિયું ગામ બનાવવા માટેની ચર્ચા ભરતભાઈ ઓઝા, સુરેશભાઈ પ્રજાપતિ, અમુભાઈ ઠાકરાણી, અમિતભાઈ ભટ્ટ, હિરેનભાઈ ખીરૈયા, દુવ્યંત ઠાકર સાથે વાંકાનેરની સર્વે હિન્દુ સમાજના ધર્મપ્રેમી અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા આ કાર્યક્રમ માટે વાંકાનેરના મહારાણા ઝાલા કેશરીદેવસિંહહાર્દિક શુભેચ્છા પાઠવેલ છે




Latest News