મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે જ્ન્માષ્ટમીની ઉજવણી સંદર્ભે મિટિંગ યોજાઇ


SHARE













વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે જ્ન્માષ્ટમીની ઉજવણી સંદર્ભે મિટિંગ યોજાઇ

વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી સરકારની ગાઈડ લાઈન પ્રમાણે કઈ રીતે કરવી તેના માટે મિટિંગ રાખેલી હતી જેમાં ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ, મહંત જગદીશગિરિ, મહંત રેવાદાસ બાપુ ફળેશ્વર મંદિર હજાર રહયા હતા જેમાં વાંકાનેરને ગોકુળિયું ગામ બનાવવા માટેની ચર્ચા ભરતભાઈ ઓઝા, સુરેશભાઈ પ્રજાપતિ, અમુભાઈ ઠાકરાણી, અમિતભાઈ ભટ્ટ, હિરેનભાઈ ખીરૈયા, દુવ્યંત ઠાકર સાથે વાંકાનેરની સર્વે હિન્દુ સમાજના ધર્મપ્રેમી અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા આ કાર્યક્રમ માટે વાંકાનેરના મહારાણા ઝાલા કેશરીદેવસિંહહાર્દિક શુભેચ્છા પાઠવેલ છે




Latest News