મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે જ્ન્માષ્ટમીની ઉજવણી સંદર્ભે મિટિંગ યોજાઇ


SHARE











વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે જ્ન્માષ્ટમીની ઉજવણી સંદર્ભે મિટિંગ યોજાઇ

વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી સરકારની ગાઈડ લાઈન પ્રમાણે કઈ રીતે કરવી તેના માટે મિટિંગ રાખેલી હતી જેમાં ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ, મહંત જગદીશગિરિ, મહંત રેવાદાસ બાપુ ફળેશ્વર મંદિર હજાર રહયા હતા જેમાં વાંકાનેરને ગોકુળિયું ગામ બનાવવા માટેની ચર્ચા ભરતભાઈ ઓઝા, સુરેશભાઈ પ્રજાપતિ, અમુભાઈ ઠાકરાણી, અમિતભાઈ ભટ્ટ, હિરેનભાઈ ખીરૈયા, દુવ્યંત ઠાકર સાથે વાંકાનેરની સર્વે હિન્દુ સમાજના ધર્મપ્રેમી અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા આ કાર્યક્રમ માટે વાંકાનેરના મહારાણા ઝાલા કેશરીદેવસિંહહાર્દિક શુભેચ્છા પાઠવેલ છે






Latest News