કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ત્રણ આગેવાનોને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાની ટીમમાં સ્થાન


SHARE











મોરબી જિલ્લાના ત્રણ આગેવાનોને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાની ટીમમાં સ્થાન

મોરબી જિલ્લાના ત્રણ આગેવાનોની પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચામાં વિવિધ હોદાઓ ઉપર વરણી કરવામાં આવી છે જેમાં મોરબી, હળવદ અને વાંકાનેર તાલુકાનાં આગેવાનોનો સમાવેશ થાય છે

ગઇકાલે પ્રદેશ ભાજપ બક્ષીપંચના હોદેદારોની વરણીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના કચ્છ જિલ્લાના પ્રભારી તરીકે મોરબી આહીર સમાજના આગેવાન જેઠાભાઇ મિયાત્રાની વરણી કરવામા આવી છે અને મોરબી જિલ્લાના પ્રભારી તરીકે અજયભાઈ પરમારની વરણી કરવામાં આવી છે તો પ્રદેશ ભાજપ બક્ષીપંચના કારોબારી સભ્ય તરીકે ઘનશયમભાઈ ગોહિલને લેવામાં આવેલ છે અને વાંકાનેરના ચિત્રાખાડા ગામના યુવા કોળી સમાજ આગેવાન સુખદેવ ડાભીને પ્રદેશ બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા કન્વીનર તરીકે વરણી કરવામાં આવી છે 






Latest News