મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત
Breaking news
Morbi Today

ટંકારામા ધારાસભ્ય સહિતનાઓની હાજરીમાં રામનવમીની શોભાયાત્રા યોજાઇ


SHARE







ટંકારામા ધારાસભ્ય સહિતનાઓની હાજરીમાં રામનવમીની શોભાયાત્રા યોજાઇ

ટંકારામા ભગવાન શ્રીરામ જન્મોત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવી હતી ત્યારે હિંદુ ધર્મના તમામ લોકો દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઇ અંદરપા સહિતના રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો જોડાયા હતા અને શ્રીરામના જયઘોષ સાથે આ શોભાયાત્રા લક્ષ્મીનારાયણ સોસાયટીથી શરૂ કરવામાં આવી હતી અને દેરીનાકા રોડદયાનંદ ચોકમેઈન બજારત્રણ હાટડીઆર્ય સમાજથી ઉગમણા દરવાજાઘેટીયાવાસજૈન દેરાસર રોડ થી શહેર મુખ્ય રાજમાર્ગો પરથી શહેર મધ્યે બિરાજતા ગ્રામ દેવ લક્ષ્મિનારાયણ મંદિરે સમાપન કરાયુ હતુ. ત્યાર બાદ મંદિરમા મહાઆરતીરાજભોગ દર્શન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.






Latest News