મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની શ્રી સજનપર પ્રા.શાળાનું પ્રાથમિક શિષ્યવૃત્તિ પરિક્ષા અને એનએમએમએસ પરિક્ષામાં સર્વશ્રેષ્ઠ પરિણામ


SHARE













મોરબીની શ્રી સજનપર પ્રા.શાળાનું પ્રાથમિક શિષ્યવૃત્તિ પરિક્ષા અને એનએમએમએસ પરિક્ષામાં સર્વશ્રેષ્ઠ પરિણામ

તાજેતરમાંમાં લેવાયેલ પીએસઇ પરિક્ષામાં શાળાના કુલ ૧૩ વિદ્યાર્થીઓમાંથી ૧૨ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે જેમાં ૧૬૮ માર્ક સાથે રાણીપા ગર્વ જયંતીલાલ પ્રથમ નંબરે અને ૧૫૧ ગુણ સાથે રૈયાણી હીનેશ નંદલાલભાઈ અને રૈયાણી ઉત્સવ મહેશભાઈ દ્વિતીય નંબર મેળવેલ છે તેમજ અન્ય વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ સારા ગુણ મેળવી પાસ થયેલ છે.જયારે એનએમએમએસ પરીક્ષામાં પણ શાળાના કુલ ૧૫ વિદ્યાર્થીઓમાંથી ૧૪ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે તેમજ એક વિદ્યાર્થી બામણીયા વીનો રમેશભાઈએ રાજ્યના મેરિટમાં સ્થાન મેળવેલ છે આ વિદ્યાર્થીને સરકારશ તરફથી ધો.૯ થી ૧૨ દરમિયાન રૂા.૪૮,૦૦૦ જેવી શિષ્યવૃત્તિની સહાય મળશે.આ બંને પરીક્ષામાં બાળકોને તૈયારી કરાવનાર શિક્ષિકા બહેન દેત્રોજા ભારતીબેન પી. તેમજ તેમને સહકાર આપનાર તમામ સ્ટાફ મિત્રોને તેમજ બંને પરીક્ષામાં સફળતા મેળવેલ તમામ વિદ્યાર્થીઓને શાળના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવાયા હતા.






Latest News