ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી
Breaking news
Morbi Today

મોરબીની શ્રી સજનપર પ્રા.શાળાનું પ્રાથમિક શિષ્યવૃત્તિ પરિક્ષા અને એનએમએમએસ પરિક્ષામાં સર્વશ્રેષ્ઠ પરિણામ


SHARE







મોરબીની શ્રી સજનપર પ્રા.શાળાનું પ્રાથમિક શિષ્યવૃત્તિ પરિક્ષા અને એનએમએમએસ પરિક્ષામાં સર્વશ્રેષ્ઠ પરિણામ

તાજેતરમાંમાં લેવાયેલ પીએસઇ પરિક્ષામાં શાળાના કુલ ૧૩ વિદ્યાર્થીઓમાંથી ૧૨ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે જેમાં ૧૬૮ માર્ક સાથે રાણીપા ગર્વ જયંતીલાલ પ્રથમ નંબરે અને ૧૫૧ ગુણ સાથે રૈયાણી હીનેશ નંદલાલભાઈ અને રૈયાણી ઉત્સવ મહેશભાઈ દ્વિતીય નંબર મેળવેલ છે તેમજ અન્ય વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ સારા ગુણ મેળવી પાસ થયેલ છે.જયારે એનએમએમએસ પરીક્ષામાં પણ શાળાના કુલ ૧૫ વિદ્યાર્થીઓમાંથી ૧૪ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે તેમજ એક વિદ્યાર્થી બામણીયા વીનો રમેશભાઈએ રાજ્યના મેરિટમાં સ્થાન મેળવેલ છે આ વિદ્યાર્થીને સરકારશ તરફથી ધો.૯ થી ૧૨ દરમિયાન રૂા.૪૮,૦૦૦ જેવી શિષ્યવૃત્તિની સહાય મળશે.આ બંને પરીક્ષામાં બાળકોને તૈયારી કરાવનાર શિક્ષિકા બહેન દેત્રોજા ભારતીબેન પી. તેમજ તેમને સહકાર આપનાર તમામ સ્ટાફ મિત્રોને તેમજ બંને પરીક્ષામાં સફળતા મેળવેલ તમામ વિદ્યાર્થીઓને શાળના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવાયા હતા.






Latest News