મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકદિનની ઉજવણી કરાઇ


SHARE















મોરબીમાં ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકદિનની ઉજવણી કરાઇ

મોરબીના ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા પ્રભુ મહાવીર સ્વામીના ૨૬૨૧માં જન્મ કલ્યાણકદિન નિમિતે મોરબીની સમસ્ત પાઠશાળાના બાળકો તથા બલિકાઓ દ્વારા બોયઝ હાઈસ્કૂલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મારબીની અનેક સંસ્થાઓના હોદેદારો, મહાનુભવો, દાતાઓ સહિતના હાજર રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવેલ હતી. આ નૃત્ય નાટિકાનું ડ્રેસીગ શૈલેન મહેતા (મનુભાઈ ડ્રેસવાલા) દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને ડફળ બનાવવા માટે ધર્મનાથ જૈન મિત્ર મંડળના પ્રમુખ નિલેશભાઈ, મંત્રી જયેશભાઈ કોઠારી, નેમિલ, જૈનમ, વિરલ, પ્રશાંત, રોનક અને સિદ્ધાર્થ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News