મોરબીમાં આજે ભગવાન મહાવીરના ૨૬૨૧માં જન્મ કલ્યાણકદિને ભવ્ય શોભાયાત્રા-ધર્મસભા યોજાઇ
મોરબીમાં ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકદિનની ઉજવણી કરાઇ
SHARE
મોરબીમાં ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકદિનની ઉજવણી કરાઇ
મોરબીના ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા પ્રભુ મહાવીર સ્વામીના ૨૬૨૧માં જન્મ કલ્યાણકદિન નિમિતે મોરબીની સમસ્ત પાઠશાળાના બાળકો તથા બલિકાઓ દ્વારા બોયઝ હાઈસ્કૂલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મારબીની અનેક સંસ્થાઓના હોદેદારો, મહાનુભવો, દાતાઓ સહિતના હાજર રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવેલ હતી. આ નૃત્ય નાટિકાનું ડ્રેસીગ શૈલેન મહેતા (મનુભાઈ ડ્રેસવાલા) દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને ડફળ બનાવવા માટે ધર્મનાથ જૈન મિત્ર મંડળના પ્રમુખ નિલેશભાઈ, મંત્રી જયેશભાઈ કોઠારી, નેમિલ, જૈનમ, વિરલ, પ્રશાંત, રોનક અને સિદ્ધાર્થ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.