ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી ખાતે સિરામિક ઉદ્યોગને ધ્યાને રાખીને સીલીકોસીસ નીયંત્રણ કાર્યક્રમ કેમ નહી?


SHARE













મોરબી ખાતે સિરામિક ઉદ્યોગને ધ્યાને રાખીને સીલીકોસીસ નીયંત્રણ કાર્યક્રમ કેમ નહી?

પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા મોરબી ખાતે વિશ્વ આરોગ્યની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીમાં સીરામીક ઉદ્યોગ મોટાપાયે રોજગારી આપે છે જેનો લાભ માત્ર સ્થાનીક જ  નહી પણ સ્થળાંતરીત કામદારોને પણ મળે છે. જો કે, સીરામીક ઉદ્યોગ એક જોખમી ઉદ્યોગ છે જેમાં કેટલીક પ્રક્રીયાના કામદારોને માથે સીલીકોસીસ જેવા ફેફ્સાંના જીવલેણ રોગનું જોખમ રહેલું છે આ સીલીકોસીસ પીડીતોના કલ્યાણ માટે કામ કરતી સ્વૈચ્છીક સંસ્થા પીટીઆરસી દ્વારા સીલીકોસીસ જાગ્રુતી માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીલીકોસીસનો ભોગ બનેલા કામદરોએ હાજરી આપી હતી. ત્યારે ચીરાગભાઇ ચાવડાએ ગુજરાત રાજ્યમાં સીલીકોસીસ પીડીતોને અપાતી સહાય અંગે માહીતી આપી હતી. તેમણે રાજસ્થાન રાજ્ય દ્વારા સીલીકોસીસ પીડીતોને માટે ઘડવામાં આવેલી નીતીની પણ ચર્ચા કરી હતી. ત્યારે ઉપસ્થીત કામદારોએ સીલીકોસીસ પીડીત કામદારોના પુનઃ સ્થાપન માટે ગુજરાત સરકારે પણ આવી નીતી ઘડીને અમલમાં મુકવી જોઇએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.






Latest News