મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે ૧૫૨ વર્ષના સંત આનંદમુનીજી મહારાજનું આગમન


SHARE







મોરબીના રામધન આશ્રમે ૧૫૨ વર્ષના સંત આનંદમુનીજી મહારાજનું આગમન

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમે હનુમાનજીના ઉપાસક એવા રાજસ્થાનના ૧૫૨ વર્ષના સંત આનંદમુનીજી મહારાજનું આગમન થયું હતું ત્યારે રામધન આશ્રમે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી દ્વારા સુંદરકાંડના પાઠ પણ યોજવામાં આવ્યા હતા. ત્યારે રામધન આશ્રમ ખાતે કથાકાર રત્નેશ્વરી દેવીએ તેઓનું સન્માન કર્યું હતું. આ તકે ઘણા ભક્તોએ આનંદમુનીજીના દર્શનનો લાભ પણ લીધો હતો






Latest News