મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે ૧૫૨ વર્ષના સંત આનંદમુનીજી મહારાજનું આગમન


SHARE















મોરબીના રામધન આશ્રમે ૧૫૨ વર્ષના સંત આનંદમુનીજી મહારાજનું આગમન

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમે હનુમાનજીના ઉપાસક એવા રાજસ્થાનના ૧૫૨ વર્ષના સંત આનંદમુનીજી મહારાજનું આગમન થયું હતું ત્યારે રામધન આશ્રમે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી દ્વારા સુંદરકાંડના પાઠ પણ યોજવામાં આવ્યા હતા. ત્યારે રામધન આશ્રમ ખાતે કથાકાર રત્નેશ્વરી દેવીએ તેઓનું સન્માન કર્યું હતું. આ તકે ઘણા ભક્તોએ આનંદમુનીજીના દર્શનનો લાભ પણ લીધો હતો






Latest News