રહી રહીને બહાદુરી: મોરબીમાં ફૂડ વિભાગે હવે ૧૬ વેપારી પાસેથી મરચા-મસાલાના સેમ્પલ લીધા
Morbi Today
મોરબીના રામધન આશ્રમે ૧૫૨ વર્ષના સંત આનંદમુનીજી મહારાજનું આગમન
SHARE
મોરબીના રામધન આશ્રમે ૧૫૨ વર્ષના સંત આનંદમુનીજી મહારાજનું આગમન
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમે હનુમાનજીના ઉપાસક એવા રાજસ્થાનના ૧૫૨ વર્ષના સંત આનંદમુનીજી મહારાજનું આગમન થયું હતું ત્યારે રામધન આશ્રમે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી દ્વારા સુંદરકાંડના પાઠ પણ યોજવામાં આવ્યા હતા. ત્યારે રામધન આશ્રમ ખાતે કથાકાર રત્નેશ્વરી દેવીએ તેઓનું સન્માન કર્યું હતું. આ તકે ઘણા ભક્તોએ આનંદમુનીજીના દર્શનનો લાભ પણ લીધો હતો









