મોરબીમાં કાલે જય ભારત સત્યાગ્રહ સંમેલન સંદર્ભે કોંગ્રેસનાં આગેવાનોની મિટિંગ
મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનઓએ રમજાન ઇદની નમાજ અદા કરી
SHARE
મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનઓએ રમજાન ઇદની નમાજ અદા કરી
મોરબીની સબ જેલ ખાતે તમામ મુસ્લિમ બંદીવાનઓને રમજાન ઇદની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જેલમાં આવીને મૌલાના ઈશા કારી પઠાણ દ્વારા રમજાન ઇદની નમાજ તેમજ તકરીર અદા કરવામાં આવી હતી અને જેલમાં રહેલા બંદીવાન ભાઈઓને ફરી ગુનાઓ નહિ કરવાની સમજણ અને ભાઈચારાથી રહેવાની સમજ આપવામાં આવી હતી ત્યારે જેલના અધિક્ષક ડી.એમ. ગોહેલ, જેલર પી.એમ. ચાવડા તેમજ જેલ સ્ટાફ હાજર રહ્યો હતો