મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

ટંકારાના જીવાપર ગામે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મૃતિભવનનુ લોકાર્પણ


SHARE













ટંકારાના જીવાપર ગામે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મૃતિભવનનુ લોકાર્પણ

ટંકારા તાલુકાના જીવાપર ગામે વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક વેદ તરફ પાછા વળોનુ સુત્ર આપનાર કુરીવાજો સતિપ્રથા સહિતની બંદી સાથે બાથ ભીડી આર્ય સમાજની સ્થાપના કરનાર ભારતના ભિષમપિતા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મૃતિભવનનુ  નવું નિર્માણ કરવામાં આવ્યું છે તેને નગરજનો હસ્તે  ખુલ્લુ મુકવામાં આવ્યું હતું અને આર્ય સમાજ મંદિરે હવે વૈદિક કાર્યક્રમો સમાજ જાગૃતિના કાર્ય હાથ ધરવામાં આવશે. આ તકે વાલજીભાઈ ઢોલરીયા, જસમતભાઈ હાપલિયા (અમદાવાદ), ભાવેશભાઈ હાપલિયા, મહાદેવભાઇ રંગપરીયા, કાનજીભાઈ લુણાગરિયા કાંતિભાઈ ડાકા સહિતના ગ્રામજનો આમંત્રિત અતિથી હાજર રહ્યા હતા








Latest News