મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના કવિ સંજય બાપોદરિયાને બાળસાહિત્ય ક્ષેત્રે પ્રતિષ્ઠિત અંજુ-નરશી પારિતોષિક-૨૦૨૩ ઘોષિત


SHARE







મોરબીના કવિ સંજય બાપોદરિયાને બાળસાહિત્ય ક્ષેત્રે પ્રતિષ્ઠિત અંજુ-નરશી પારિતોષિક-૨૦૨૩ ઘોષિત

બાળસાહિત્યના પ્રકાશિત પુસ્તકોમાંથી પ્રતિ બે વર્ષે ઉત્તમ કૃતિઓ પસંદ કરીને 'અંજુ-નરશી પારિતોષિક' આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન પ્રગટ થયેલાં બાળસાહિત્યના પુસ્તકોમાંથી આ પુરસ્કાર જાહેર કરવામાં આવેલ છે. જેમાં તૃતીય પારિતોષિક માટે મોરબીના કવિ સંજય બાપોદરિયા 'સંગી' ના બાળકાવ્યસંગ્રહ 'પાંખ મળે તો...' ની પારિતોષિક કમિટિના અધ્યક્ષ રવજીભાઈ ગાબાણી દ્વારા ઘોષણા થતાં મોરબી સાહિત્ય વર્તુળમાં ખુશીનો માહોલ સર્જાયો છે અને કવિને આ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ અને અભિનંદન મળી રહ્યા છે.






Latest News