માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના કવિ સંજય બાપોદરિયાને બાળસાહિત્ય ક્ષેત્રે પ્રતિષ્ઠિત અંજુ-નરશી પારિતોષિક-૨૦૨૩ ઘોષિત


SHARE













મોરબીના કવિ સંજય બાપોદરિયાને બાળસાહિત્ય ક્ષેત્રે પ્રતિષ્ઠિત અંજુ-નરશી પારિતોષિક-૨૦૨૩ ઘોષિત

બાળસાહિત્યના પ્રકાશિત પુસ્તકોમાંથી પ્રતિ બે વર્ષે ઉત્તમ કૃતિઓ પસંદ કરીને 'અંજુ-નરશી પારિતોષિક' આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન પ્રગટ થયેલાં બાળસાહિત્યના પુસ્તકોમાંથી આ પુરસ્કાર જાહેર કરવામાં આવેલ છે. જેમાં તૃતીય પારિતોષિક માટે મોરબીના કવિ સંજય બાપોદરિયા 'સંગી' ના બાળકાવ્યસંગ્રહ 'પાંખ મળે તો...' ની પારિતોષિક કમિટિના અધ્યક્ષ રવજીભાઈ ગાબાણી દ્વારા ઘોષણા થતાં મોરબી સાહિત્ય વર્તુળમાં ખુશીનો માહોલ સર્જાયો છે અને કવિને આ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ અને અભિનંદન મળી રહ્યા છે.






Latest News