મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં નારદ જયંતિ નિમિતે પત્રકાર મિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં નારદ જયંતિ નિમિતે પત્રકાર મિલનનો કાર્યક્રમ યોજાયો

વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી દ્વારા નારદ જયંતિને અનુલક્ષીને સંઘ કાર્યાલય કેશવ કુંજ મોરબી ખાતે પત્રકાર મિલનનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મોરબીના તમામ ક્ષેત્રમાં કાર્યરત પત્રકારબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.સેવા ભારતી ગુજરાત તથા સૌરાષ્ટ્રના કિશોરભાઈ મુંગલપરા આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જેઓએ રાષ્ટ્ર તથા સમાજ જીવનની ઉન્નતિ માટે પત્રકારબંધુઓ કેવી રીતે ઉન્નત કાર્ય કરી શકે તે બાબતની સંવાદ સ્વરૂપે વાતચીત કરી હતી.કાર્યક્રમનું સંચાલન વિષ્ણુભાઈ વિડજા તથા ચિરાગભાઈ ભોરણીયાએ કર્યું હતું.






Latest News