ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં નારદ જયંતિ નિમિતે પત્રકાર મિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં નારદ જયંતિ નિમિતે પત્રકાર મિલનનો કાર્યક્રમ યોજાયો

વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી દ્વારા નારદ જયંતિને અનુલક્ષીને સંઘ કાર્યાલય કેશવ કુંજ મોરબી ખાતે પત્રકાર મિલનનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મોરબીના તમામ ક્ષેત્રમાં કાર્યરત પત્રકારબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.સેવા ભારતી ગુજરાત તથા સૌરાષ્ટ્રના કિશોરભાઈ મુંગલપરા આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જેઓએ રાષ્ટ્ર તથા સમાજ જીવનની ઉન્નતિ માટે પત્રકારબંધુઓ કેવી રીતે ઉન્નત કાર્ય કરી શકે તે બાબતની સંવાદ સ્વરૂપે વાતચીત કરી હતી.કાર્યક્રમનું સંચાલન વિષ્ણુભાઈ વિડજા તથા ચિરાગભાઈ ભોરણીયાએ કર્યું હતું.






Latest News