મોરબીના સાંસદ વિનોદ ચાવડાના હાથે કાલે છેવાડાના વિસ્તારોમાં પાણીની લાઈન નાંખવાનું ખાતમુહૂર્ત
મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ પદે પ્રફુલભાઈ વિજયશંકર પંડ્યા
SHARE
મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ પદે પ્રફુલભાઈ વિજયશંકર પંડ્યા
મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં સર્વાનુમતે પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવેલ છે
મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે પ્રફુલભાઈ વિજયશંકર પંડ્યા, ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ ભાનુંશંકર યાજ્ઞિક, મહેશભાઈ ભાનુંશંકરભાઈ પંડ્યા, મહામંત્રી તરીકે નરેદ્રભાઈ ભાઈશંકર મહેતા, ખજાનચી તરીકે કાંતિલાલ રતિલાલ ઠાકર અને સહમંત્રી તરીકે ધ્યાનેશભાઈ ભાઈશંકર રાવલની વરણી કરવામાં આવી છે અને ૧૧ કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જેથી કરીને તમામ હોદેદારોને સમાજના આગેવાનો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.