મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ પદે પ્રફુલભાઈ વિજયશંકર પંડ્યા


SHARE













મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ પદે પ્રફુલભાઈ વિજયશંકર પંડ્યા

મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં સર્વાનુમતે પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવેલ છે

મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે પ્રફુલભાઈ વિજયશંકર પંડ્યા, ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ ભાનુંશંકર યાજ્ઞિક, મહેશભાઈ ભાનુંશંકરભાઈ પંડ્યા, મહામંત્રી તરીકે નરેદ્રભાઈ ભાઈશંકર મહેતા, ખજાનચી તરીકે કાંતિલાલ રતિલાલ ઠાકર અને સહમંત્રી તરીકે ધ્યાનેશભાઈ ભાઈશંકર રાવલની વરણી કરવામાં આવી છે અને ૧૧ કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જેથી કરીને તમામ હોદેદારોને સમાજના આગેવાનો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.






Latest News