માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વન વિભાગના સ્ટાફ ઉપર થયેલા હુમલામા વન્ય ગુના હેઠળ થશે કાર્યવાહી


SHARE

















મોરબી જીલ્લામાં વન વિભાગના સ્ટાફ ઉપર થયેલા હુમલામા વન્ય ગુના હેઠળ થશે કાર્યવાહી
વાંકાનેરમાં આવતા રામપરા અભ્યારણમાં થોડા સમય પહેલા ત્રણ શખ્સોએ વનકર્મી ઉપર હુમલો કર્યો હતો. જે ઘટનામાં ત્રણેય આરોપીઓને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જો કે. વન વિભાગ દ્વારા જેલ હવાલે રહેલા આરોપીઓ વિરુદ્ધ વન કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે

રામપરા અભ્યારણમાં ગત તા.૪ ના રોજ વિભા નવઘણ, જાલા સિંધા, ઘેલા ખેંગાર નામના ત્રણ શખ્સોવનકર્મી ઉપર હુમલો કર્યો હતો. જેથી વનકર્મીની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપીઓને પકડીને મોરબી સબ જેલ હવાલે કર્યા હતા જો કે, વન વિભાગ દ્વારા આરોપીઓ સામે ટ્રાયલ ચલાવવા માટે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ગુન્હાની તપાસમાં નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, મદદનીશ વન સંરક્ષક એસ.ટી. કોટડીયા, ફોરેસ્ટ ઓફિસર પી.પી.નરોડીયા સહિતનો સ્ટાફ કરે છે




Latest News