મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી નીલકંઠ વિદ્યાલયમાં કાલથી મોદીએ કરેલ કામની ત્રી-દિવસીય પ્રદર્શની


SHARE











મોરબી નીલકંઠ વિદ્યાલયમાં કાલથી મોદીએ કરેલ કામની ત્રી-દિવસીય પ્રદર્શની

દેશના વડાપ્રધાન મોદી દ્વારા લોકોની સુખકારીમાં વધારો થાય તે માટે અનેક કામો કરેલા છે ત્યારે તે સેવા અને સમર્પણના કામોની એક વિશેષ પ્રદર્શની તૈયાર કરવામાં આવી છે જે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યલય ખાતે કાલે તા ૨૧ થી ત્રણ દિવસ માટે ખુલ્લી મૂકવામાં આવશે જેમાં દેશના વડાપ્રધાન મોદી દ્વારા કરવાં આવેલા પ્રજા લક્ષી કામોની તસ્વીરોના મધ્યમથી ગાથા હશે તેવી પ્રદર્શની રાખવામા આવેલ છે તેવું મોરબી શહેર ભાજપના હોદેદારો પાસેથી જાણવા મળેલ છ






Latest News