ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના હાર્દસમાન વિસ્તારો સહીતના છેવાડાના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો હેરાન


SHARE













મોરબીના હાર્દસમાન વિસ્તારો સહીતના છેવાડાના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો હેરાન

મોરબીનો હાર્દ સમો વિસ્તાર એટલે સોમનાથ સોસાયટી સરદારબાગ પાછળ જ્યા જરાક વરસાદનું ઝાપટુ આવે અને પાણી ભરાઇ જાય છે.જ્યા આ વરસાદનું પાણી સુકાવાનું નામ ન લે અને ગંદકી તો રહે જ છે પણ મચ્છર અને જીવાતનો ઉપદ્રવ થાય છે અને માંદગીનો ડર રહે છે અને બાળકો બહાર રમી ન શકે, ન વડીલો વોક કરી શકે, બહાર નિકળો એટલે પૂરઝડપે આવતા વાહનો કપડા બગાડી નાંખે છે.ગલીમાં અંધકાર પણ એટલો જ લાઇટો છેલ્લા કેટલા દિવસથી બંધ છે.તે રીતે જ મોરબીના છેવાડાના વિસ્તારોની હાલત શું હશે તે વિચારી શકાય તેમ છે.જ્યાં અંધારાપટની સાથેસાથે ખુલ્લી ભૂગર્ભ ગટરો જોવા મળે છે.તેમજ વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ પણ એટલી જ જોવા મળી રહી છે.તેનો રસ્તો શું તેવો સવાલ મોરબીવાસીઓ કરી રહ્યા છે






Latest News