મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારા આર્ય વિચારને વરેલા મેહુલ કોરીંગાની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવ્યું


SHARE













ટંકારા આર્ય વિચારને વરેલા મેહુલ કોરીંગાની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવ્યું

ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે ગઢવાળી મેલડી માતાના નજીક નદી કિનારે કુદરતી સૌંદર્ય વચ્ચે સોનામાં સુગંધ ભળે એમ ખેતરની જગ્યાએ ટંકારાના નાંમકિત આર્ય સમાજના પ્રખર વિદ્વાન અને સમર્થ કાર્યકર સ્મૃતિ શેષ મેહુલ કોરીંગાની યાદ કાયમ રહે તેવા ઉદ્દેશ્યથી વનીકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વેળાએ ભૂતકોટડાના યુવા સરપંચ પંકજભાઈ, શૈલેષભાઈ,ચીમનભાઈ, વસંતભાઈ સહિતના ગામના યુવાનો તથા વડીલોના સાથ સહકાર અને શ્રમ થકી આ કાર્ય સફળ બનશે. આર્ય વિદ્યાલયના પ્રમુખ માવજીભાઈ દલસાણીયા દ્વારા આર્થિક યોગદાન આપી મેહુલ સ્મૃતિવન બનાવવામાં આવેલ છે. અને મેહુલભાઈની સ્મૃતિ કાયમ રહે એટલે મીઠાભાઈ તથા તેમના પરિવાર દ્રારા આ જગ્યા પણ આપવામાં આવી છે. આ વન થકી નદી કિનારે પ્રકુતીનો  શણગાર આગામી દિવસોમાં શોભાયમાન બનશે અને વરસાદી પાણી થી થતું નદી કિનારાનુ ધોવાણ અટકશે તેવી લાગણી વ્યકત કરી છે








Latest News