ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગ્રાહક સુરક્ષા મંડળની દરમ્યાનગીરીથી વધુ એક ગ્રાહકને વીમો મળ્યો


SHARE











મોરબી જીલ્લામાં ગ્રાહક સુરક્ષા મંડળની દરમ્યાનગીરીથી વધુ એક ગ્રાહકને વીમો મળ્યો

હળવદના શિવપુરના વતની વિપુલકુમાર નરભેરામભાઈ ગામીએ વાહન પાર્ક કરેલ હતુ તેને ટકકર લાગતા નુકશાન થયેલ હતું જેથી રીલાયન્સ ઇન્સ્યુરન્સ કંપનીમાં વીમા અંગે તમામ કાગળો રજુ કરતાં વીમા કંપનીએ સામાન્ય કારણોસર વીમો નામંજુર કરતા વિપુલભાઇ ગામીએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં કેઈસ દાખલ કરવામાં આવ્યું હતો અને ગ્રાહક અદાલતે વીમા કંપનીને એક લાખ રૂપિયા અને દશ હજાર ખર્ચના આઠ ટકાના વ્યાજ તા.૩/૧૦/૨૦૨૦ થી ચુકવવાનો આદેશ કરેલ છે.

હળવદના શિવપુરના રહીશ વિપુલફમાર નરભેરામાઇ ગામીનું વાહન પાર્ક કરેલ હોઇ તેને ઠોકર લાગતા વાહનને નુકશાન થયેલ તેણે રીલાયન્સ ઈન્સ્યુરન્સ વીમા કંપનીમાં તમામ કાગળો અને બીલો રજુ કરેલ પરંતુ વીમા કંપનીએ સામાન્ય કારણો બતાવી અને કહેલ કે પોલીસની શરતોમાં આવતુ ના હોય વીમા મળી શકે નહીં જેથી ગ્રાહક મોરબી શહેર/ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરિયાદ દાખલ કરેલ હતો અને ગ્રાહક અદાલતે જણાવેલ કે ગ્રાહક વીમાનું પ્રિમીયમ ભરેલ છે વીમાના હકદાર છે. વીમા કંપનીને ગ્રાહકે નિયત સમયમાં કાગળો રજુ કરેલ છે માટે વીમા કંપનીએ વિપુલભાઈને એક લાખ રૂપિયા અને દશ હજાર ખર્ચના આઠ ટકા ના વ્યાજ અને કેઇસ દાખલ તા. ૩/૧૦/૨૦૨૦ થી ચુકવવાનો આદેશ કરેલ છે. તેવું ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨) અને મંત્રી રામ મહેતાએ જણાવ્યુ છે






Latest News