માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિતે હિંદુ સંગઠનોની મીટીંગ યોજાશે


SHARE













મોરબીમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિતે હિંદુ સંગઠનોની મીટીંગ યોજાશે

મોરબીમાં કૃષ્ણ જન્મોત્સવની દર વર્ષે ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે એવી જ રીતે આગામી જન્માષ્ટમી પર્વ ઉજવણી ધામધુમથી કરવા માટેનુ આયોજન કરવામાં આવી રહયું છે તેના ભાગરૂપે હિંદુ સંગઠનોના આગેવાનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે


મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે તા. ૩૦ ને રવિવારે રાત્રે ૯:૩૦ કલાકે મોરબીના તમામ હિંદુ સંગઠનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ આગેવાનોને હાજર રહેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે






Latest News