માળીયા (મી)ના ખીરઈ પાસે આડેધડ બનેલા રોડના લીધે ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને નુકશાન
મોરબીમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિતે હિંદુ સંગઠનોની મીટીંગ યોજાશે
SHARE
મોરબીમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિતે હિંદુ સંગઠનોની મીટીંગ યોજાશે
મોરબીમાં કૃષ્ણ જન્મોત્સવની દર વર્ષે ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે એવી જ રીતે આગામી જન્માષ્ટમી પર્વ ઉજવણી ધામધુમથી કરવા માટેનુ આયોજન કરવામાં આવી રહયું છે તેના ભાગરૂપે હિંદુ સંગઠનોના આગેવાનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે તા. ૩૦ ને રવિવારે રાત્રે ૯:૩૦ કલાકે મોરબીના તમામ હિંદુ સંગઠનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ આગેવાનોને હાજર રહેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે