માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદી સાધુ સમાજના વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે


SHARE













મોરબીમાં રામાનંદી સાધુ સમાજના વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

મોરબી-માળિયા શ્રી રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં અવાયું છે અને આગમી તા ૩૦ ને રવિવારે સવારે ૯:૩૦ કલાકે મોરબીમાં આવેલ રામાનંદ ભવન રામઘાટ ખાતે આ કાર્યક્રમ યોજાશે

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા ડીડીઓ દિગ્વિજયસિંહ જાડેજા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી, નિવૃત્ત ટીડીઓ અનિરુધ્ધભાઈ રામાવત, સિદ્ધાર્થભાઈ નિરંજની તેમજ રંગપરના માજી સરપંચ મહેન્દ્રસિંહ ડી. ઝાલા સહિતના આગેવાનો હાજર રહેશે વધુમાં રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ ભુપેન્દ્રભાઈ અગ્રાવત અને મંત્રી હિતેશભાઈ રામાવતે જણાવ્યુ છે કે, જે વિદ્યાર્થીઓના સર્ટીફીકેટ જમા કરાવેલ છે તે વિદ્યાર્થીઓએ વાલીની સાથે સવારે ૮:૩૦ કલાકે રામાનંદ ભવન ખાતે આવી જવાનું છે 






Latest News