મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદી સાધુ સમાજના વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે


SHARE







મોરબીમાં રામાનંદી સાધુ સમાજના વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

મોરબી-માળિયા શ્રી રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં અવાયું છે અને આગમી તા ૩૦ ને રવિવારે સવારે ૯:૩૦ કલાકે મોરબીમાં આવેલ રામાનંદ ભવન રામઘાટ ખાતે આ કાર્યક્રમ યોજાશે

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા ડીડીઓ દિગ્વિજયસિંહ જાડેજા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી, નિવૃત્ત ટીડીઓ અનિરુધ્ધભાઈ રામાવત, સિદ્ધાર્થભાઈ નિરંજની તેમજ રંગપરના માજી સરપંચ મહેન્દ્રસિંહ ડી. ઝાલા સહિતના આગેવાનો હાજર રહેશે વધુમાં રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ ભુપેન્દ્રભાઈ અગ્રાવત અને મંત્રી હિતેશભાઈ રામાવતે જણાવ્યુ છે કે, જે વિદ્યાર્થીઓના સર્ટીફીકેટ જમા કરાવેલ છે તે વિદ્યાર્થીઓએ વાલીની સાથે સવારે ૮:૩૦ કલાકે રામાનંદ ભવન ખાતે આવી જવાનું છે 






Latest News